Saturday, December 31, 2016

પત્રમૈત્રી-૨૨

સદીઓ પહેલાં લખાણનું મહત્વ ઈતિહાસ પુરતું સિમીત હતું. રાજા- મહારાજાઓ વંશાવલિ કે પોતે કરેલાં પરાક્રમોની નોંધ કરાવવા માટે શિલાલેખ, તામ્રપત્ર,ચામડું વગેરે માધ્યમોનો ઉપયોગ કરતા. સમય જતાં સામાન્ય નાગરિક પણ લખાપટ્ટી કરવા લાગ્યો. ધીરે ધીરે મનુષ્ય વિકાસ કરતો ગયો એમ એમ લખવાની પધ્ધતિઓ ,માધ્યમો પણ બદલાતાં ગયાં. પણ યુગોજુની લખાપટ્ટીએ વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું એમાં બેમત નથી. કમ્પ્યુટર યુગની ગુલામી કરતા આપણે આપણાથી ય  ટેક્નોલોજીની વધુ ગુલામ એવી GEN -NEX ને થોડું આપણે જ હાથે  લખેલું આપીએ તો કેવું?  ઈસુના ૨૦૧૭માં વર્ષને  વધાવતાં આ વખતે પત્રલેખનની ભેટ કેવી રહેશે? 

#BYEBYE2016

#WELCOME2017
 

Read more..
Click on 
https://goo.gl/sXsa4O