Saturday, April 22, 2017

પત્રમૈત્રી-૩૮ ..૨૨/૦૪/૨૦૧૭..khabarchhe.com

આજના ઈ-યુગમાં સ્વહસ્તે પત્ર લખવો આઉટડેટેડ જ કહેવાય તો વળી! જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો .. કેટલો ટાઈમ બગડે એક પત્ર લખીએ ને વળતો પત્ર મળે એમાં.. કામ કેટલું અટવાઈ જાય.. વગેરે વગેરે.. પણ... વ્યાપાર માટે પત્રવ્યવહાર આ રીતે કરવાની ક્યાં જરુર છે?  જો કે, આપણે તો આપણા લાગણીતંત્રને ય બિઝનેસ કોરસપોન્ડન્સના  ઢાંચામાં ઢાળી દીધું છે. To the point.. सीधी बात NO बकवास ...શું કહેવું ? માટે જ મનોવ્યાપારના પત્રવ્યવહારનો  ઇમોજીસ કે છાપેલી લાગણીઓના દાયરામાંથી બહાર નીકળીને આ પ્રયોગમાત્ર કરવાનો છે.બે ફાયદા થશે. એક તો અક્ષર સુધરશે.. ને બીજું , ધીરજ -ભલે નહિવત્ માત્રામાં -પણ વધવાની એ ચોક્કસ. 

Happy writing 📝📩📨✉️📮.... Happy reading 📮✉️📨📄📃


પત્રમૈત્રી 
https://goo.gl/H1g9iX