દુ:ખને મનોમન ઘૂંટ્યા કરો તો એ ગાઢું બને. બાત નિકલેગી તો દુર તલક જાએગી જેવો ઘાટ થાય..ને સુખ જ્યાં સુધી વહેંચાય નહીં ત્યાં સુધી ખુશી અધૂરી રહે.. બંને પરિસ્થિતિ એના ધારક માટે જોખમી.. એના કરતા વ્યક્ત કરી દેવાય તો દુ:ખનું વજન ઓછું અને સુખનો સરવાળો થાય જ થાય..
Happy writing 📝📩📨✉️💌📮Happy reading✉️📨📃📄📑
Photo: Vivek Desai

No comments:
Post a Comment